મારો અભિપ્રાય: સંગીત, ગીત(લીરીક) અને કાવ્ય-ગીત – ઘનશ્યામ ઠક્કર

મારો અભિપ્રાય: સંગીત, ગીત(લીરીક) અને કાવ્ય-ગીત

- ઘનશ્યામ ઠક્કર

—————————————————————-

જેમ શબ્દોના હાડપીંજર પર ચાંદનીના કાદવનો લેપ કરી, ઉપર ગુલાબજળ છાંટવાથી સારી કવિતા બનતી નથી, તેમ લયની ભૂમિતીના માપોમાં રૂપાળા શબ્દો ગોઠવી, તેની પર લાગણીની રંગોળી પૂરવાથી સારું ગીત(લીરીક) બનતું નથી.

—————————————————————-

મને હમેશાં એ કુતુહલ થતું રહ્યું છે કે આદિકાળનો માનવી સૌ પહેલાં સંગીતના સૂર અને તાલ અનુભવતો, વ્યક્ત કરતો થયો હશે કે શબ્દ ઉચ્ચારતો થયો હશે? એનો નિષ્કર્ષ તો કદાચ વૈજ્ઞાનિકો પાસે પણ નહીં હોય. પણ સાપ જેવાં પ્રિમિટીવ પ્રાણીને મોરલીના સૂરોથી રોમાંચિત થતો,……….. આગળ વાંચો

~ by ઘનશ્યામ ઠક્કર on February 22, 2008.

Leave a Reply

You must be logged in to post a comment.